વિચાર

દુનિયા માં રહેલા બધા માણસ એક સમાન એક બીજા ને મિત્ર સમજે તો  ધરતી  સ્વર્ગ જેવી લાગશે,
એજ માણસ એકબીજા ને  દુસ્મન  અને લોકોને તેના ક્ષત્રુ  સમજશે તો આ ધરતી નર્ક સમાન લાગશે.

વિચાર તમારો તમને માણસો  ની ઓળખ કરાવે છે,
જો તમે કોઈ ને ઓળખાય વગર એ માણસ ને એના કામ થી ખરાબ સમઝો છો,
તો એ માણસ ખરાબ નથી તમેં જે એના વિષે વિચારી રહ્યા છો એ વિચાર તમારો ખરાબ છે,

એવી જ રીતે જો તમારા  વિચાર સારા હશે તો તમને દુનિયા નો કોઈ માણસ ખરાબ  લાગશે નહિ,
વિચાર એ તમારા મન ને વ્યસ્ત રાખે છે માટે તમારું મન ભી મેલું થાય છે,
કોઈ ના વિષે એ ખરાબ વિચાર તમને અપરાધી બનાવી શકે છે,
ભાઈ ભાઈ ને દુસ્મન બનાવે છે..દોસ્ત દોસ્ત ને અલગ કરાવે છે 

મન ને જો પવિત્ર કરવું હશે તો વિચારો નું મેડિટેશન  કરવું પડશે,
માટે હમેંશા વિચાર સારા રાખો અને મન ને  પવિત્ર રાખો.



THINK
THINKING 
VICHAR
THOUGHT
VICHARSHKTI
BLOGGING
BLOGGER
BRANDEDGUJARATI
BRANDED BRAND GUJJU
MY PERSONAL BLOG
MOTIVATION MEDITASION 
MAN KI SHANTI 
MY NEW BLOG POST
GUJRATI VICHAR
GUJARATI THINK
GUJARATI MOTIVATION
ગુજ્જુ 

Comments

Popular posts from this blog

"ઉત્તર ગુજરાત: અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા – જ્યાં પ્રેમ, પરંપરા અને પ્રગતિનું પરફેક્ટ મિલન થાય છે"

ગુજરાતના ટોચના ૧૦ પ્રવાસન સ્થળો (Top 10 Traveling Places of Gujarat)